Tuesday, April 30, 2019

સોનલ માનસિંગ ---- Sonal Mansingh

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💢♦️💢♦️💢♦️💢♦️

સોનલ માનસિંગ

🐾🔆🐾🔆🐾🔆🐾🔆

🐾✏️સપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના સોનલ માનસિંગનો જન્મ તા.૩૦/૪/૧૯૪૪માં સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં મુંબઈમાં થયો હતો.
 પિતાનું નામ અરવિંદભાઈ પકવાસા અને માતાનું નામ પૂર્ણિમા પકવાસા હતું.

Monday, April 29, 2019

રણછોડલાલ છોટાલાલ --- Ranchhodlal Chhotalal

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

⚙️⛓⚙️⚖️⚙️⛓⚙️⚖️⚙️⛓⚖️⚙️
રણછોડલાલ છોટાલાલ
⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️

🚩🚩ગજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ
📍૧૯૪ની જન્મજયંતી

 ( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ---- International dance day --- 29 April

જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💃🚶💃🚶💃🚶💃🚶

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

👯👯‍♂👯👯‍♂👯👯‍♂👯👯‍♂
, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા
યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.
🚶💃♦️💢💃🚶 29 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. ફ્રેન્ચ ડાન્સર તથા બેલે માસ્ટર જીન જ્યોર્જેસ નોવરેના જન્મ દિવસે તેમની સ્મૃતિમાં દર વર્ષે ડાન્સ ડેની ઊજવણીની શરૂઆત યુનેસ્કોએ 1982થી કરી હતી.
🚩આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.
‼️આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

Sunday, April 28, 2019

રાજા રવિ વર્મા ---- Raja Ravi Verma

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎨🎯🎨🎯🎨🎯🎨🎯🎨🎯
રાજા રવિ વર્મા
🎨🎨🎨🎨🎨🎨🎨
(સંપૂર્ણ માહિતી PDF માં)

🎨રાજા રવિ વર્મા નાં તૈલચિત્રો ખુબ પ્રિય છે.

♻️રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે.
♻️૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. 🔱૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું.
🕉☪️ ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારનાર અને મંદીરની બહાર લાવનાર આ ચિત્રકાર છે.

Friday, April 26, 2019

કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી -------Colonel Maharaja Rao, Sir Shree Bhavsinghji, secondly, Takhtasinhji

જ્ઞાન સારથિ, [22.04.17 11:01]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
⚔️કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય⚔️
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
(🔘ભાવસિંહજી (બીજા),કૃષ્ણકુમારસિંહ ગોહીલ અને ભાવનગર રજવાડું 🔚 સપૂર્ણ માહિતી 📩PDF માં)
⚔️👇👇👇👇👇👇👇👇👇⚔️

👮👑🎩કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું

👦🏻👑 તઓ તખ્તસિંહજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૭૬ના રોજ થયો હતો.

🔖📊તમનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું હતું.

Thursday, April 25, 2019

દીપચંદભાઇ ગાર્ડી --- Deepchabadi Gardi

🔶🔷♦️⭕️🔶🔷♦️⭕️🔶🔷♦️
*🐾🐾દીપચંદભાઇ ગાર્ડી🐾🐾*
🔶🔷⭕️✅🔶🔷👇✅🔶🔷⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.

જન્મની વિગત👉 એપ્રિલ ૨૫, ૧૯૧૫
પડધરી 
મૃત્યુની વિગત 👉જાન્યુઆરી ૭, ૨૦૧૪
મુંબઈ 

અભ્યાસનું સ્થળ👉 ઈંગ્લેન્ડ 

તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.

વિશ્વ મેલેરિયા દિવસ --- World Malaria Day

જ્ઞાન સારથિ, [25.04.17 07:44]
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🐝🐜🐝🐜🐝🐜🐝🐜🐝

વિશ્વ મેલેરિયા દિવસ
🐜🐛🐜🐛🐜🐛🐜🐛🐜

📨➖દર વર્ષે ૨૫ એપ્રિલ ના રોજ મેલેરિયાની જાગૃતિ લાવવા માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

📨➖“મેલેરિયાની વૈશ્વિક ટેકનીકલ વ્યૂહરચના ૨૦૧૬-૨૦૩૦” અનુસાર દીર્ઘકાલીન લક્ષ્યાંકોને પહોચી વળવા વિશ્વને મેલેરિયા મુક્ત કરવા માટે આ વર્ષનો વિષય સારી પ્રગતિ માટે મેલેરિયાનો નાશ કરો.

📨➖મ  ,૨૦૧૫માં વિશ્વ સ્વાસ્થ્ય મહાસભા દ્વારા આવનારા ૧૫ વર્ષમાં વૈશ્વિક મેલેરિયાની ખામીને ઘટાડવા માટેનો ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ મજબુત ધ્યેયો છે :