🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*🔘‘સત્યશોધક સમાજ’🔘*
🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
➡️ઇ.સ.1873માં ‘સત્યશોધક સમાજ’ન જોતિબા ફૂલે એ સ્થાપના કરી.
➡️અંધશ્રધ્ધા અને અસમાનતાનાં મૂળમાં ઇશ્વર નહીં; પણ સ્વાર્થી માણસોની માનસિકતાને જવાબદાર ગણાવી..
➡️એમણે ‘સત્યશોધક સમાજ’ દ્વારાં ચારસૂત્રીય મંત્ર આપ્યો..
1⃣ ઇશ્વર સર્વવ્યાપી છે, એ જીવમાત્રમાં વસે છે. એમાં કોઇ જ ભેદભાવ નથી..માટે ઇશ્વરનાં નામે થતાં કે કહેવાતાં ભેદભાવ સ્વાર્થી માનસોની જ ઉપજ છે, ઇશ્વરની નહીં જ નહીં..
2⃣ઇશ્વરની ભક્તિ કરવનો અને સદગુણ્ઓને વિકસાવવાનો સૌ કોઇને અધિકાર છે, એમાં જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વર્ગભેદ ના કરવાં જોઇએ..
3⃣શ્રેષ્ઠતા ગુણને આધારે જ હોવી જોઇએ, જ્ઞાતિ કે વર્ણને આધારે નહીં જ. પોતાનાં ગમા-અણગમાને ઇશ્વરનાં નામે ગણાવીને કોઇ પોતાને શ્રેષ્ઠ કહાવીને અન્યને અસ્પૃશ્ય કે હલકાં કે નીચાં ગણાવે એ તો અમાનુષી અને આસૂરીવિચાર છે. દૈવી વિચાર નથી. સાત્વિક સોચ નથી.. એ નબળી અને નીચા માણસોની માનસિકતાની એ ભેદભાવવાળી સમજ અને સંસ્કારિતા છે.
4⃣ જપ-તપ-તીરથ-પુર્વજન્મ-પુન:જન્મ અને શુકન-અપશુકન માંદલા અને બિમાર માણસોની સમજ છે. સદભાવ, સમભાવ અને સમરસતા-સંવાદિતામાં જ ભારતીય સંસ્કૃતિનાં મૂળમૂલ્યો પડેલાં છે. એમાં જ એની ગરિમા અને ગૌરવ છે..માટે અજ્ઞાન અને અંધશ્રધ્ધા છોડી દો..
માનવતાથી મોટો કોઇ જ ધર્મ કે દર્શન નથી..એનું આચરણસહિત જીવનમાં પાલન કરો.. ઇ.સ.1876-82 સુધી જોતીબા પુણેનાં નગરપાલિકાનાં સભ્ય બન્યા..સમાજસુધારણાનાં કાર્યોને જોતિબા ફૂલે એ આગળ ધપાવ્યાં..એમનાં પ્રગતિશીલ વિચારો રુઢિચૂસ્તોને ગમતાં નહીં...
👉ઇ.સ.1885માં ‘સત્સાર’ માને નિબંધ અને ‘ઇશારો’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1887માં ‘ષષ્ટિપૂર્તિ પ્રસંગ’ નિમિત્તે મુંબઇ રાજ્યપાલશ્રીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું..
👉ત્યારે જ એમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવેલું હતું.. ઇ.સ.1891માં ‘સાર્વજનિક સત્યધર્મ’ શીર્ષક હેઠળ નિબંધમાં ‘વિશ્વકુટુંબનાં ખ્યાલોને સમર્થન’ આપ્યું. ફ્રેંચક્રાંતિમાંથી જોતીબાએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં સિધ્ધાંતોને સ્વીકાર્યા હતાં.. ઇ.સ.1890માં 28 નવેમ્બરનાં રોજ મહાનિર્વાણ..
*🔘‘સત્યશોધક સમાજ’🔘*
🔸☑️🔸☑️🔸☑️🔸☑️🔸☑️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
➡️ઇ.સ.1873માં ‘સત્યશોધક સમાજ’ન જોતિબા ફૂલે એ સ્થાપના કરી.
➡️અંધશ્રધ્ધા અને અસમાનતાનાં મૂળમાં ઇશ્વર નહીં; પણ સ્વાર્થી માણસોની માનસિકતાને જવાબદાર ગણાવી..
➡️એમણે ‘સત્યશોધક સમાજ’ દ્વારાં ચારસૂત્રીય મંત્ર આપ્યો..
1⃣ ઇશ્વર સર્વવ્યાપી છે, એ જીવમાત્રમાં વસે છે. એમાં કોઇ જ ભેદભાવ નથી..માટે ઇશ્વરનાં નામે થતાં કે કહેવાતાં ભેદભાવ સ્વાર્થી માનસોની જ ઉપજ છે, ઇશ્વરની નહીં જ નહીં..
2⃣ઇશ્વરની ભક્તિ કરવનો અને સદગુણ્ઓને વિકસાવવાનો સૌ કોઇને અધિકાર છે, એમાં જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વર્ગભેદ ના કરવાં જોઇએ..
3⃣શ્રેષ્ઠતા ગુણને આધારે જ હોવી જોઇએ, જ્ઞાતિ કે વર્ણને આધારે નહીં જ. પોતાનાં ગમા-અણગમાને ઇશ્વરનાં નામે ગણાવીને કોઇ પોતાને શ્રેષ્ઠ કહાવીને અન્યને અસ્પૃશ્ય કે હલકાં કે નીચાં ગણાવે એ તો અમાનુષી અને આસૂરીવિચાર છે. દૈવી વિચાર નથી. સાત્વિક સોચ નથી.. એ નબળી અને નીચા માણસોની માનસિકતાની એ ભેદભાવવાળી સમજ અને સંસ્કારિતા છે.
4⃣ જપ-તપ-તીરથ-પુર્વજન્મ-પુન:જન્મ અને શુકન-અપશુકન માંદલા અને બિમાર માણસોની સમજ છે. સદભાવ, સમભાવ અને સમરસતા-સંવાદિતામાં જ ભારતીય સંસ્કૃતિનાં મૂળમૂલ્યો પડેલાં છે. એમાં જ એની ગરિમા અને ગૌરવ છે..માટે અજ્ઞાન અને અંધશ્રધ્ધા છોડી દો..
માનવતાથી મોટો કોઇ જ ધર્મ કે દર્શન નથી..એનું આચરણસહિત જીવનમાં પાલન કરો.. ઇ.સ.1876-82 સુધી જોતીબા પુણેનાં નગરપાલિકાનાં સભ્ય બન્યા..સમાજસુધારણાનાં કાર્યોને જોતિબા ફૂલે એ આગળ ધપાવ્યાં..એમનાં પ્રગતિશીલ વિચારો રુઢિચૂસ્તોને ગમતાં નહીં...
👉ઇ.સ.1885માં ‘સત્સાર’ માને નિબંધ અને ‘ઇશારો’ પુસ્તક પ્રગટ.. ઇ.સ.1887માં ‘ષષ્ટિપૂર્તિ પ્રસંગ’ નિમિત્તે મુંબઇ રાજ્યપાલશ્રીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું..
👉ત્યારે જ એમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવેલું હતું.. ઇ.સ.1891માં ‘સાર્વજનિક સત્યધર્મ’ શીર્ષક હેઠળ નિબંધમાં ‘વિશ્વકુટુંબનાં ખ્યાલોને સમર્થન’ આપ્યું. ફ્રેંચક્રાંતિમાંથી જોતીબાએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં સિધ્ધાંતોને સ્વીકાર્યા હતાં.. ઇ.સ.1890માં 28 નવેમ્બરનાં રોજ મહાનિર્વાણ..