Wednesday, July 31, 2019

31 July

⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
🔰ઈતિહાસમાં ૩૧ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️♦️વિશ્વની પહેલી પેટન્ટ ♦️♦️

અમેરિકન સંશોધક સેમ્યુઅલ હોપકિન્સે વર્ષ 1790 ની 31 જુલાઈએ વિશ્વની પહેલી પેટન્ટ મેળવી હતી . સાબુ , કાચ ઠારવાના કેમિકલમાં ઉપયોગી પોટાશ બનાવવાની પદ્ધતિ માટે આ પેટન્ટ પ્રમુખ વોશિંગ્ટને જાતે સહી કરી હતી .

🎖🎖સૌથી વધુ ઓલિમ્પિક મેડલ🏅

અમેરિકન સ્વીમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2012 ની 31 જુલાઈએ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફેલ્પ્સે ઓલિમ્પિકમાં કુલ 18 ગોલ્ડ તથા બે - બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે .

🖲🖲ફિડેલ કાસ્ત્રો યુગનો અંત🎭🎭

ક્યૂબામાં સિંગલ પાર્ટી સોશિયાલિઝમની સ્થાપના કરનારા ફિડેલ કાસ્ત્રોએ 2006ની 31 જુલાઈએ રાષ્ટ્ર પ્રમુખની સત્તા પોતાના ભાઈ રાઓલને આપવાનું શરૂ કર્યુ હતું . અમેરિકા સામે ઝીંક ઝીલવા માટે તેને યાદ રખાય છે . 

અમરસિંહ ભિલાભાઈ ચૌધરી --- Amirsinh Bhilabhai Chaudhary

🖐✋🖐✋🖐✋🖐✋🖐✋🖐
✋અમરસિંહ ભીલાભાઈ ચૌધરી 🖐
✋👋✋👋✋👋✋👋✋👋✋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

( જુલાઇ ૩૧ -- ૧૯૪૧ - ઓગસ્ટ ૧૫ ૨૦૦૪) નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ. સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. 
👉જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ. સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા.

👉ગુજરાતના આઠમા મુખ્યમંત્રી

પદભારનો સમયગાળો
૬ જુલાઇ, ૧૯૮૫ – ૯ ડિસેમ્બર, ૧૯૮૯
પૂર્વગામી માધવસિંહ સોલંકી
અનુગામી માધવસિંહ સોલંકી

🎯👁‍🗨♻️૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

અમરસિંહ ચૌધરી એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણ માં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.

31 July 2019 -- NC

31 July

Raj Rathod, [02.08.19 09:28]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
🔰ઈતિહાસમાં ૩૧ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️♦️વિશ્વની પહેલી પેટન્ટ ♦️♦️

અમેરિકન સંશોધક સેમ્યુઅલ હોપકિન્સે વર્ષ 1790 ની 31 જુલાઈએ વિશ્વની પહેલી પેટન્ટ મેળવી હતી . સાબુ , કાચ ઠારવાના કેમિકલમાં ઉપયોગી પોટાશ બનાવવાની પદ્ધતિ માટે આ પેટન્ટ પ્રમુખ વોશિંગ્ટને જાતે સહી કરી હતી .

🎖🎖સૌથી વધુ ઓલિમ્પિક મેડલ🏅

અમેરિકન સ્વીમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2012 ની 31 જુલાઈએ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફેલ્પ્સે ઓલિમ્પિકમાં કુલ 18 ગોલ્ડ તથા બે - બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે .

ORG JULY-2019

Tuesday, July 30, 2019

માધવસિંહ સોલંકી --- Madhavsinh Solanki

⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
🐾🐾માધવસિંહ સોલંકી🎋🎋
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જન્મ દિવસ 30 જુલાઈ

🎯માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને
👁‍🗨ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે.
👁‍🗨 તેઓએ ચાર વખત
ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. 
♦️🔰તેઓ ⭕️"ખામ થિયરી"⭕️ માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

🔰ગુજરાતના ૭માં મુખ્યમંત્રી🔰
પદભારનો સમયગાળો
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭
પૂર્વગામી રાષ્ટ્રપતિ શાસન
અનુગામી બાબુભાઈ જશભાઈ પટેલ

30 July

👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
♦️ઈતિહાસમાં 30 જુલાઈનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚽️ઉરુગ્વે પહેલો ફૂટબોલ વર્લ્ડકપ જીત્યું⚽️

વર્ષ 1930 માં રમાયેલો પહેલો ફીફા વર્લ્ડકપ ઉરુગ્વેએ 30 જુલાઈએ જીત્યો હતો . ફાઇનલમાં આર્જેન્ટિનાને 2- 1થી હરાવ્યું હતું . ઉરુગ્વેના ત્રણ શહેરોમાં યોજાયેલા આ વર્લ્ડકપમાં 13 ટીમો વચ્ચે કુલ 18 મેચો રમાઈ હતી .

🏹🏹રાજીવ ગાંધી પર હુમલો⛳️⛳️

શ્રીલંકાના કોલંબોમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહેલા તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પર વર્ષ ૧૯૮૭માં આજના દિવસે સૈનિકે જ હુમલો કર્યો હતો . રાજીવ સાવચેત હોવાથી રાઇફલ બટનો પ્રહાર વાગ્યો નહોતો.

👁‍🗨1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.

👁‍🗨1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.

👁‍🗨1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.

👁‍🗨1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.

30 July 2019 -- NC

કર્ણાટક ઇસ્યુ અને બંધારણ --- Karnataka Issue and Constitution

Raj Rathod, [30.07.19 11:32]
[Forwarded from ◆ કન્ફયુજ પોઈન્ટ ◆ (પ્રવિણ મકવાણા)]
🔰કર્ણાટક ઇસ્યુ અને બંધારણ🔰

📌📌મહત્વાના કયા કયા અનુચ્છદ ને એક્ટિવ થયા
૧) જો વિધાનસભાની ચુંટણીમા  કોઇ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો રાજ્યપાલ ને એ અધિકાર છે કે એ સૌથિ મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપી શકે (     

૨) રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો ઇન્ડિયન ની નિમણુક મંત્રી પરિષદ ની ભલામણ થી કરી શકે

( યેદુરપ્પા એ વજુભાઇ વાળા ને ભલામણ કરી હતી પણ એ નિર્ણય સામે સુપ્રિમ કોર્ટ એ ફેસલો આપ્યો હતો કે યેદુરપ્પા માત્ર ભલામણ ના કરી શકે , એ માટે પુરુ મંત્રી પરિષદ જરુરી છે  અને કર્ણાટકમા હજી મંત્રી પરિષદ અસ્તિત્વમા આવ્યુ જ ન હતૂ( વિસ્વાસ મત મેળવવાનો પણ બાકી હતો)


Monday, July 29, 2019

29 July 2019 --- NC

International Tiger Day

Raj Rathod, [29.07.19 14:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
[ Photo ]
International Tiger Day 2019:

🐯🐯बाघ संरक्षण के बारे में जागरूकता बढ़ाने, बाघों के प्राकृतिक आवास के संरक्षण को बढ़ावा देने और बाघ संरक्षण के मुद्दों का समर्थन करने के लिए इंटरनेशनल टाइगर डे (जिसे ग्लोबल टाइगर डे के रूप में भी जाना जाता है) हर साल 29 जुलाई को मनाया जाता है। 🎯🎯“उनका अस्तित्व हमारे हाथों में है”🎯🎯 क नारे के साथ वार्षिक दिवस मनाया जाता है। यह स्थापित किया गया है कि पिछली शताब्दी में, सभी जंगली बाघों के 97% निवास स्थान के नुकसान, शिकार और अवैध शिकार, जलवायु परिवर्तन सहित कई कारकों के कारण गायब हो गए थे। WWF के अनुसार, दुनिया में केवल 3,890 बाघ बचे हैं, उनमें से, 2500 से अधिक बाघों वाले भारत में सबसे अधिक संख्या है।

Sunday, July 28, 2019

પીટર ઝંગર -- Peter Zunger

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🗯 *૨૮ મી જુલાઇ* 🗯

👩🏻‍🏫👩🏻‍🌾 *પીટર ઝંગર* 👩🏻‍🌾👩🏻‍🏫

📩➖અખબારી સ્વાતંત્ર્યનો ખરા અર્થમાં ધર્મ બજાવનાર પીટર ઝંગરનો જન્મ ઇ.સ. 1696 માં જર્મનીમાં થયો હતો. 

📩➖અમેરિકામાં કામની શોધમાં રખડતાં તે છાપખાનામાં નોકરીએ રહ્યો. 

📩➖રાત્રિ શાળામાં જઈ લખતાં-વાંચતા શીખ્યો. 

📩➖દરમિયાન ન્યૂજર્સીના દેવળની ખોટી માન્યતાઓની જાણ કરતી એક પુસ્તિકા છાપીને પ્રસિદ્ધ કરી અને અમેરિકામાં અખબારી વિચાર સ્વાતંત્ર્ય માટેની લડાઇના પીટર પ્રથમ સેનાની બન્યા. 

📩➖લોકોને સત્ય હકિકત જાણવા મળી. 

28 July 2019 --- NC

કેશવરામ કાશીરામ શાસ્ત્રી​ --- Keshavram Kashiram Shastri

​👳‍♀🌺કે. કા. શાસ્ત્રી🌺👳‍♀​

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

​🌸કેશવરામ કાશીરામ શાસ્ત્રી​

​🌸ઉપનામ:​બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ

​🌸જન્મ:​જુલાઈ 28 – 1905, માંગરોળ (સોરઠ)

*🌸અવસાન: સપ્ટેમ્બર 9 – 2006

🍁1936 થી અમદાવાદ માં સ્થાયી
ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત

🍁વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક

28 July

Raj Rathod, [29.07.19 14:37]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/07/2019
📋 વાર : રવિવાર

🔳1821 દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ દેશ સ્પેનથી આઝાદ થયો.

🔳1883 ઇટાલીમાં અમૉમિયા જવાળામુખી સક્રિય થતા 2000 લોકોના મોત.

🔳1915 અમેરિકાએ નાનકડા દેશ હૈતી પર કબ્જો કાર્યો.

🔳1928 પેરીસમાં નવમા ઓલમ્પિક રમોત્સવનો પ્રારંભ થયો.

🔳1933 સ્પેને સોવિયેત યુનિયનને માન્યતા આપી.

🔳1979 ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન બન્યાં.

Saturday, July 27, 2019

27 July

♦️♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💊ડાયાબિટીસ માટે ઇન્સ્યૂલિનની શોધ

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગ અને ટીમે 1912ની 27 જુલાઈએ પ્રસ્થાપિત કર્યું હતું કે હોર્મોન ઇન્સ્યૂલિન લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે . આ શોધ બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું .

🙏💐ડો . અબ્દુલ કલામનું નિધન💐🙏

11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો . એ . પી . જે . અબ્દુલ કલામનું 2015ની 27 જુલાઈએ 83 વર્ષની ઉંમરે મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું . ભારતના મિસાઇલ અને અણુ કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી .

⛴🛳ટાઇટેનિકનો કાટમાળ શોધવા કવાયત⛴🛳

વર્ષ 1912માં તેની પહેલી મુસાફરી દરમિયાન જ દરિયામાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને શોધવા માટે આ જહાજ બનાવનારી કંપનીએ વર્ષ 1987ની 27 જુલાઈએ કવાયત શરૂ કરી હતી .

27 July 2019 --- NC

Friday, July 26, 2019

26 July 2019 -- NC

Kargil day ---- કારગિલ દિવસ

26 July

[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (26 july )📘

     🔪🔪કારગીલ વિજય દિવસ🔪🔪

🔪🔪1999 "ઓપરેશન વિજય" દ્વારા ભારતીય સેનાનો કારગીલ યુદ્ધમાં વિજય થયો તે માટે "કારગીલ વિજય દિવસ" ઉજવવામાં આવે છે. આજે 20 વર્ષ પુરા થયા.

🗻🗻કારગિલ યુદ્ધ નો સમયગાળો :-
(03 may - 26 july 1999)

🗻🗻 થીમ 2019:- "Remember, Rejoice and Renew"

➡️કારગિલ યુદ્ધ નો વિજય ની જાહેરાત તાત્કાલીક પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈ કરી હતો.અને રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય આર્મીના સેના પ્રમુખ વેદપ્રકાશ મલિક હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેના પ્રમુખ અનિલ ટીપનીસ હતા.ભારતીય વાયુસેનાએ "સફેદ સાગર" નામનું ઓપરેશન કર્યું હતું.
➡️કારગીલ યુદ્ધમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
➡️કારગિલ કા શેર🤔 કપ્ટન વિક્રમ બત્રા

Kargil War

[Forwarded from Kalam Career Academy]
👤QuestionS On Kargil War👤

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  N . R . નારાયણ્

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ

Thursday, July 25, 2019

25 July 2019 --- NC

મદન મોહન કોહલી --- Madan Mohan Kohli

🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤
🎤🎤મદન મોહન કોહલી🎤🎤🎤
🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- 
👁‍🗨બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. 
👁‍🗨પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. 
👁‍🗨એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.

25 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/07/2019
📋 વાર : ગુરુવાર

🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.

🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.

🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.

🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.

Wednesday, July 24, 2019

પન્નાલાલ ઘોષ --- Pannalal Ghosh

🎷🎷🎷🎷🎷🎷🎷🎷
🎷🎷પન્નાલાલ ઘોષ🎷🎷
🎷🎷🎷🎷🎷🎷🎷🎷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે. તેમાં 👁‍🗨👉બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે. 
👉ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે. ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.
👉 સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
👉શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા. આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા👉 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ 

⭕️👉તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો. સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા. તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે. અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે. તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે. 
⭕️👉ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા. બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું. 
♦️👉પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે. બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું. પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.

((એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.))

24 July

🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
👁‍🗨ઈતિહાસમાં ૨૪ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎋🎋🎋આર્થિક ઉદારીકરણ🎯🎯🎯

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે તત્કાલિન વડાપ્રધાન પી . વી . નરસિમ્હારાવની આગેવાની હેઠળ તે સમયના નાણા પ્રધાન ડો . મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો નવો યુગ શરૂ કરતું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું .

🎭🎪🎭અઝીમ પ્રેમજી🎭🎪🎭

ભારતના IT ઉદ્યોગના ઝાર ગણાતા કચ્છી મૂળના આ ઉદ્યોગપતિનો જન્મ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં ખાદ્યતેલનું ઉત્પાદન કરતી ' વિપ્રો' નું સુકાન તેમણે સંભાળ્યું હતું .
ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.

♦️⭕️♦️ચંદ્ર પરથી પૃથ્વી પરત આવ્યા♦️⭕️♦️
ત્રણ દિવસ પહેલા ચંદ્રની ધરતી પર પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગ સહિતના ત્રણ એસ્ટ્રોનોટ 1969ની 24 જુલાઈએ પૃથ્વી પર પરત ફર્યા હતા . અંતરિક્ષના કિરણોત્સર્ગની સફાઈ માટે તેમને ક્વોરન્ટાઇનમાં રખાયા હતા .
એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
🔰♦️🔰♦️વોટરગેટ સ્કેન્ડલ🔰♦️🔰

24 July 2019 -- NC

ચંદ્રયાન 2 -- Chandrayaan 2

Chandrayaan-2
Space mission

Description

Chandrayaan-2 is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the Indian Space Research Organisation, the mission was launched from the second launch pad at Satish Dhawan Space Centre on 22 July 2019 at 2.43 PM IST to the Moon by a Geosynchronous Satellite Launch Vehicle Mark III. Wikipedia
Launch date14 July 2019 (planned)
Orbital insertion20 August 2019, 09:02 IST (03:32 UTC)