🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 12/07/2019
📋 વાર : શુક્રવાર
🔳1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.
🔳1674 :- છત્રપતિ શિવાજી મહારાજે ઈષ્ટ ઇન્ડિયા કંપની સાથે શાંતિ કરાર કર્યા.
🔳1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.
🔳1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.
🔳1902 :- ઓસ્ટ્રેલિયા ની સંસદે મહિલા મતાધિકાર પર મહોર મારી.
🔳1909:- ફિલ્મ પ્રોડયુસર અને ડાયરેક્ટર વિમલ રાઈ નો જન્મ થયો.
🔳1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.
🔳1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.
🔳1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK


🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 12/07/2019
📋 વાર : શુક્રવાર
🔳1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.
🔳1674 :- છત્રપતિ શિવાજી મહારાજે ઈષ્ટ ઇન્ડિયા કંપની સાથે શાંતિ કરાર કર્યા.
🔳1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.
🔳1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.
🔳1902 :- ઓસ્ટ્રેલિયા ની સંસદે મહિલા મતાધિકાર પર મહોર મારી.
🔳1909:- ફિલ્મ પ્રોડયુસર અને ડાયરેક્ટર વિમલ રાઈ નો જન્મ થયો.
🔳1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.
🔳1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.
🔳1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK


No comments:
Post a Comment